મોરબી : પ્રવિણસિંહ જોરૂભા જાડેજાનું અવસાન

- text


મોરબી : અગાભી પીપળીયા હાલ મોરબી નિવાસી પ્રવિણસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.73) તે મજબૂતસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાના પિતાનું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 24ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text