જુના ઘાંટીલા : નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન 

- text


મોરબી : જુના ઘાંટીલા નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજા(ઉ.વ.૯૨) તે કાન્તીભાઈ,રમેશભાઈ અને વિનોદભાઈના પિતાજી તેમજ વિષ્ણુકુમાર કાન્તીભાઈ વિડજા,ગૌરવકુમાર વિનોદભાઈ વિડજા અને નયનકુમાર રમેશભાઈ વિડજાના દાદાનું તા.૩૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની સ્મશાન યાત્રા આજે સાંજે ૫:૧૫ કલાકે તેમના નિવાસસ્થાન જુના ઘાંટીલાથી નીકળશે.

- text

- text