વાલ્મિકી સમાજનુ ગૌરવ : એડવોકેટ વિજયંતીબેનની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂક

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વિજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી વિજયંતીબેન વાઘેલાની આ નિમણૂક બદલ વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text