મોરબી નિવાસી ચુનીલાલ કાથરાણીનું અવસાન

- text


મોરબી : મૂળ જુના નાગડાવાસ હાલ મોરબી નિવાસી ચુનીલાલ (લાભુભાઇ) કાલીદાસ કાથરાણી (ઉ.92)તે ચંદ્રકાતભાઇ, વિનોદભાઇ, રાજેશભાઈ, મહેશભાઈ, ભાવેશભાઇ, ચંદનબેન ખખ્ખર, વિણાબેન ચંડિભમ્મર અને સુધાબેન જોબનપુત્રાના પિતાનુ તારીખ 11 એપ્રિલ 2024 ચૈત્ર સુદ-3 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તારીખ 15 એપ્રિલ 2024ને સોમવારે સાંજે 4:30 થી 6 કલાકે, લોહાણા વિદ્યાર્થીભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text