ટંકારાના ઉમિયાનગર ખાતે તા.18મીએ રાસંગપરનું રામામંડળ રમાશે

- text


મોરબી : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામ ખાતે તા.18ને રવિવારે રાત્રે 9 કલાકે આઈશ્રી ખોડિયાર મંડળ- રાસંગપરનું રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રામદેવપીરના જીવન ચરિત્રોના પ્રસંગોને સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો મહેશભાઈ કુંવરજીભાઈ છત્રોલા અને મનોજભાઈ કુંવરજીભાઈ છત્રોલા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text