મોરબી એબીવીપી દ્વારા પુલવામા શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શાખા દ્વારા પુલવામા અટેકને યાદ કરી શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ક્રાંતિકારીઓની પ્રતિમાની સાફ- સફાઈ પણ કરવામાં આવી હતી. આ તકે એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ, 1969 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે.

- text

- text