ઓફિસ કે દુકાન ખરીદવા માટે લોન જોઈએ છે ? પાટીદાર કન્સલ્ટન્સી આપશે એ ટુ ઝેડ સર્વિસ 

13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઓફિસ/ દુકાન ખરીદવા માટે લોન જોઈએ છે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો aaje જ સંપર્ક કરો (અભય પટેલ – 9426842776 )

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી શોપ પરચેસમાં વેલ્યુએશનની 70 ટકા સુધી લોન અપાવી દેવામાં આવે છે. આ ઉપરાંત નગરપાલિકાની મંજૂરી ન હોય તેવી પ્રોપર્ટી માટે પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.

અહીં કોમર્શિયલ પ્રોપર્ટી લોન મંજુર કરાવી આપવામાં આવે છે તેનો વ્યાજદર 9.50 % ટકાથી સ્ટાર્ટ થાય છે. વધુમાં અહીંથી લોનની તમામ પ્રક્રિયા ખૂબ સરળ રીતે અને કોઈ પણ ધક્કા ખાધા વગર કરી આપવામા આવે છે.

અમારી સર્વિસ = હોમલોન , મોર્ગેજલોન , જૂની અને નવી કારલોન , કોમર્શિયલ વ્હીકલ લોન, દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા, પર્સનલ લોન, બિઝનેસ લોન તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.

(અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)

“પાટીદાર કન્સલ્ટન્સી ” 

પહેલો માળ, રામ ચોક, 

ભવાની ખમણની ઉપર,

શનાળા રોડ, મોરબી

અભય પટેલ

મો.નં.9426842776