સીરામીક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા સગીરનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળા નજીક આવેલ વ્રજ્પેક સીરામિક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા પ્રવેશભાઈ અમોભાઈ સોર ઉ.12 નામના બાળકનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text