મોરબી આર્યસમાજ દ્વારા આયોજીત મહાપ્રસાદ અનિવાર્ય સંજોગોને કારણે રદ કરેલ છે

- text


મોરબી : મોરબી આર્યસમાજ દ્વારા યજુર્વેદ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સમાપન સમારોહ અંતર્ગત તા. 27 ઓગસ્ટને રવિવારે મહાપ્રસાદ યોજવામાં આવેલ હતો પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે મહાપ્રસાદ રદ કરવામાં આવ્યો છે. જેની સર્વેએ નોંધ લેવી. તેમજ તા. 31 ઓગસ્ટને ગુરૂવારે સવારે 9 વાગ્યાથી જનોઈ ધારણ અને બદલવાનો કાર્યક્રમ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આર્યસમાજના સહમંત્રીએ જણાવ્યું છે.

- text

- text