મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન હેઠળ મોરબી સબ જેલમાં વસુધાવંદન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ મોરબી સબ જેલ ખાતે “મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત “વસુધાવંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલ કેમ્પસમાં જિલ્લા કાનૂની સેવા મંડળ, મોરબીના ચેરમેન (જજ) બી.એસ. ગઢવી તેમજ એલ. એ.ડી.સી. ચીફ વકીલ શબાના એમ.ખોખર તેમજ સ્ટાફ અને જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા દ્વારા 75 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

- text