અનેક મોરબીવાસીઓએ બધું ખાઈ-પીને વજન ઘટાડયો, તમારે પણ ઘટાડવો છે? : રવિવારે કાયાપલટનો મેગા કેમ્પ

 

વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ નજીવા દરે : માત્ર થોડા જ દિવસોમાં મેળવો રિઝલ્ટ : અનેક મોરબીવાસીઓ મેળવી ચુક્યા છે સંતોષકારક પરિણામ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના અનેક લોકોએ બધું ખાઈ-પીને વજન ઘટાડયો છે શું તમે હજુ નથી ઘટાડયો? તો આગામી રવિવાર યોજાનાર કાયાપલટના મેગા કેમ્પમાં જરૂર પધારો. અનેક મોરબીવાસીઓ આ પદ્ધતિના સંતોષકારક પરિણામ મેળવી ચુક્યા છે તો તમે પણ એક વખત જરૂર અજમાવી જુઓ.

૭ વર્ષથી પણ વધુ સમયથી મોરબીના લોકોના સ્વાસ્થ્ય, ફિટનેસ તથા વજન ઘટાડવા માટે ઉત્તમ પરિણામ આપતી સારવાર એટલે કાયાપલટ. આગામી તા.6 ઓગસ્ટને રવિવારે મોરબીના શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનિક, રામ ચોક, મોરબી ખાતે કાયાપલટનો મેગા કેમ્પ યોજાવાનો છે. જેમાં ડો. વિરલ ગોરડીયા કાયાપલટ સારવાર પુરી પાડવાના છે.

કાયાપલટ વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ છે. અહીં વજન વધારવાની તકલીફ ધરાવતા તેમજ વધારે વજનને કારણે હેરાન થતા લોકો ઘરે બેઠા બધું ખાતા ખાતા પોતાનું વજન ઓછું કરી શકે છે. સામાન્ય રીતે લોકો ભૂખ્યા રહીને, ઉપવાસ એકટાણા કરીને, માત્ર કાચા સલાડ કે માત્ર ફ્રુટ ખાઈને, માત્ર મગ સૂંઠના પાણી પીને વજન ઘટાડે છે. પણ આ રીતે ઘટાડેલુ વજન ટકાવી શકાતું નથી. કાયાપલટ સારવારમાં દર્દીને આવું કઈ કરવાનું હોતું નથી. અહીં તો દર્દી દાળ,ભાત, શાક, રોટલી, બધું જમી શકે છે. ઘરની તથા બહારની બધી આઈટમો જેવી કે પાઉભાજી,પાણીપુરી, વડાપાઉ, સમોસા, ભજીયા,ગાંઠિયા, પૌવા, ઇડલી સાંભાર, ઉતપમ, પીઝા, બર્ગર, મેગી, બટેટા, ભૂંગળા જેવી તમામ આઈટમો પણ ખાઈ શકે છે

કાયાપલટમાં જેન્ટ્સ હોય કે લેડીઝ એક મહિનામાં 90 ટકા લોકોમાં સરેરાશ 3 કિલોથી 8 કિલો વજન ઘટતું જોવા મળે છે. વજન ઘટવાની ત્રણ મહિનાની એવરેજ 6 કિલો થી 24 કિલો સુધીની છે. કાયાપલટમાં એક મહિનામાં વજન ઘટાડવાનો રેકોર્ડ લેડીઝમાં 14 કિલો તથા જેન્ટ્સમાં 17 કિલોનો છે.

કાયાપલટ સારવારમાં ચમત્કારી પરિણામ આપતી પ્યોર આયુર્વેદિક દવા, કાયા મસાજ, કાયા એક્સરસાઇઝ પ્રોગ્રામ, કાયાપલટ જીવન શૈલી, કાયા વોક સિસ્ટમનો સમાવેશ થાય છે ધીમે ધીમે વજન ઘટાડવા ઇચ્છતી વ્યક્તિ દવા વગર પણ સફળતાપૂર્વક વજન ઘટાડી શકે છે.

વજન વધારાની સમસ્યામાં શ્રેષ્ઠતમ પરિણામ આપતી કાયાપલટ સારવાર સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ, મોરબી, જામનગર,જુનાગઢ, જેતપુર, ગોંડલ, ભાવનગર, પાલીતાણા, તળાજા, મહુવા, બોટાદ, વેરાવળ વગેરે જગ્યાએ ખૂબ પ્રખ્યાત છે. નાગપુર, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, બેંગ્લોર, પુણે, ચેન્નઇ, હૈદરાબાદમાં વસતા આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો કાયાપલટ સાથે જોડાયેલા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ જેવા દેશોમાં પણ કાયાપલટના સફળ દર્દીઓ છે. કાયાપલટના વેઇટલોસના ચમત્કારી પરિણામો જોવા તથા કાયાપલટમાં સારવારમાં જોડાવા ઈચ્છતા લોકો 9825760345 ઉપર સંપર્ક કરી શકે છે.