મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા પાછળ મફતિયાપરામાં રહેતા સંજયભાઈ માનસિંગભાઈ પરમાર ઉ.26 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text