સાપર બાલવાટિકામાં 300 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : સાપર બાલવાટિકામાં સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, સાપર પ્રાથમિક શાળાના આચાર્ય કાલરીયા જયેશભાઈ અને શિક્ષક પંડ્યા જસ્મીનભાઈ તેમજ જયપાલસિંહ જાડેજા તેમજ શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી 300 જેટલા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

- text