NewsMorbi નવલખીમાં વાવાઝોડાના અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ By Admin - 21/06/2023 at 10:49 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : નવલખીમાં વાવાઝોડના કારણે જુમ્માવાડી વિસ્તારના રહેવાસીઓની ઘર વખરી તણાય ગઇ હતી. જેને પગલે દાવતે ઇસ્લામી ઇન્ડિયા માં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આવા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. - text - text