મોરબી નિવાસી ગંગાબેન જાદવજીભાઈ સોરીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગંગાબેન જાદવજીભાઈ સોરીયા ઉ.92 તે નરેશભાઈના માતા, હસુમતીબેનના સાસુ, મયંકભાઈ અને હર્ષિતભાઈના દાદી તેમજ અદિતિબેન અને જલ્પાબેનના દાદીજી સાસુનું તા.13ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.18ને ગુરુવારે સવારે 8થી 10 સ્વાગત હોલ, કોહીનુંર ચોકડી રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text