- text
મોરબી : મોરબીના સામાકાંઠે ઋષભનગરમાં રહેતા ઉર્વીબેન કનૈયાલાલ રામાવતે M.Sc (N)ના પ્રથમ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસમાં આ સિદ્ધિ બદલ રામાવત પરિવારને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
- text
- text