મોરબીના જોધપર નદી નિવાસી જયેશભાઈ રામાવતનું અવસાન 

- text


મોરબી : મોરબીના જોધપર નદી નિવાસી જયેશભાઈ જમનાદાસ રામાવત (ઉંમર વર્ષ 42) તે જમનાદાસ ગીરધરલાલ રામાવતના પુત્ર, બીપીનભાઈ (9099405106), અરવિંદભાઈ (9879630751)ના ભાઈ, તેમજ ફાલ્ગુન તેમજ જીતના (9909197771) પિતાનું તારીખ 6/4/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/4/2023 ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન જોધપર (નદી), રામદેવપીરના મંદિર પાસે રાખવામાં આવ્યું છે.

- text

- text