- text
મોરબી : મોરબીમાં ઉદયસિંહ ગિરિરાજસિંહ જાડેજાની આજે મેરેજ એનિવર્સરી હોય કેક કાપીને શાનદાર ઉજવણી કરવાને બદલે ગરીબોને ભોજન કરાવી તેની જઠરાગ્નિ ઠારવામાં આવી હતી. આમ જાડેજા પરિવારે અનોખી સેવામય ઉજવણી કરી લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવી હતી.
- text
- text