મોરબી નિવાસી પુષ્પાબેન ધનસુખલાલ રાધુરીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધુળકોટ વાળા ઠા.ધનસુખલાલ લાલજીભાઈ રાધુરીયાના ધર્મપત્ની પુષ્પાબેન ધનસુખલાલ રાધુરીયા ઉ.76 તે મનોજભાઈ તથા અજયભાઈના માતુશ્રીનું તા.20ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.24ને શુક્રવારે સાંજે 4થી 5 તેમના નિવાસ્થાન જાગૃત પ્રોવિઝન સ્ટોર, પ્રમુખ રેસીડેન્સી,શક્તિપ્લોટ – 12 કોર્નર મોરબી ખાતે રાખેલ છે.

- text

- text