VACANCY : જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ શો-રૂમ ખાતે રૂબરૂ આવવાનું રહેશે.


સેલ્સ એક્ઝિક્યુટિવ – 2
ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ

માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 2
ક્વોલિફિકેશન : 12 પાસ

સુપરવાઈઝર -3
સ્કિલ : કોમ્પ્યુટર નૉલેજ

મિકેનિક -4
સ્કિલ : રીપેરીંગના અનુભવી


મો.નં.9974733664