મૂળ કુંતાશી હાલ પાવી જેતપુર નિવાસી વિજ્યાબેન સોમૈયાનું અવસાન

- text


માળીયા (મી.): મૂળ કુંતાશી હાલ પાવી જેતપુર નિવાસી વિજ્યાબેન મનહરલાલ સોમૈયા (ઉં.વ. 83) તે સ્વ. મનહરલાલ જીવણદાસ સોમૈયાના પત્ની, કનુભાઈ (મો.નં. 942643744), રમેશભાઈ (મો.નં. 8511141194) તથા ચંદ્રિકાબેનના માતા, અને સ્વ. અમરસીભાઈ રાજસીભાઈ ભોજાણીના પુત્રીનું તારીખ 25-1-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-1-2023 ને શુક્રવારે બપોરે 3 થી 5 કલાકે પાવી જેતપુર તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.

- text

- text