બગથળા રણુજા ધામે શાંતિયજ્ઞ યોજાયો

- text


મોરબી : રણુજા ધામ બગથળા મુકામે તાજેતરમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની આત્માની શાંતિ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગઢશીશાના શ્રી ચંદુમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આચાર્ય પદે મોરબી નિવાસી શાસ્ત્રી વિપુલકુમાર શુક્લા બિરાજમાન થયા હતા.

- text

- text