- text
ટંકારા : આવતીકાલે સોમવારે ટંકારા મુસ્લિમ સમાજ દ્વારા અગ્યારવી સરીફના ત્યોહાર નિમિત્તે જુલૂસ યોજવામાં આવનાર હતું પરંતુ મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે આ જુલૂસ નહીં યોજવા ટંકારા મુસ્લિમ બિરાદરોએ નિર્ણય કર્યો છે.
- text
ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે ટંકારા મુસ્લિમ સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઈદ ગૌષે આઝમ ત્યોહાર નિમિત્તે નીકળતું જુલૂસ આ વર્ષે નહીં યોજવામાં આવે.
- text