- text
મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં વેન્ટોસા સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ સુનિતાબેન નિરુભાઈ ડાંગી ઉ.23 નામની પરિણીતાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text