- text
મોરબી: ન્યુ ચંદ્રેશની બાજુમાં આવેલા રામસેતુ પેલેસના રૂષભ પાર્ક સોસાયટીમાં હાલ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આ ભાગવત કથા દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રૂષભ પાર્ક સોસાયટીમાં ભાગવત કથા દરમિયાન વક્તા, શ્રોતાઓ અને હર્ષદભાઈ બાલુભાઈ દ્વારા પાંચ મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
- text
- text