મોરબીના અણીયારી ગામે 2 નવેમ્બરે પીઠડ ગામનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


મોરબીઃ અણીયારી ગામે આગામી તારીખ 2 નવેમ્બરે રાત્રે 9-30 કલાકે પટેલ સમાજની વાડીની બાજુમાં રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અણીયારી ગામે પીઠડ ગામનું પ્રખ્યાત રામામંડળ રમાશે. તો આ રામામંડળને નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને બચુભાઈ વરસડા અને વિરેન્દ્રભાઈ વરસડા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text