- text
મોરબીઃ અણીયારી ગામે આગામી તારીખ 2 નવેમ્બરે રાત્રે 9-30 કલાકે પટેલ સમાજની વાડીની બાજુમાં રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અણીયારી ગામે પીઠડ ગામનું પ્રખ્યાત રામામંડળ રમાશે. તો આ રામામંડળને નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને બચુભાઈ વરસડા અને વિરેન્દ્રભાઈ વરસડા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
- text
- text