- text
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આજે માળિયા તાલુકાના રોહિશાળા ખાતે આઠમા તબક્કાના સેવા સેતુનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો. વધુમાં તેમણે વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
- text
- text