વાંકાનેરના કણકોટ રેલવે સ્ટેશન નજીક અજાણ્યા આધેડનું બેભાન અવસ્થામાં મૃત્યુ, વાલી વારસની શોધ

- text


વાંકાનેર : વાંકાનેર કણકોટ રેલવે નજીક અંદાજે પચાસ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં મળી આવતા 108 બોલાવતા મરણ ગયેલ હતા જે અન્વયે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અક્સ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મૃતક વ્યક્તિએ બ્લુ કલરનું ટીશર્ટ, ગ્રે કલરનું પેન્ટ અને નાડી વાળી કાળી ચડ્ડી પહેરેલ છે કોઇ વાલી વારસો મળે તો વાંકાનેરના રેલવે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ મોબાઇલ નંબર 6352135244 પર કોન્ટેક કરવા જણાવાયું છે.

- text

- text