માળીયાની જાજાસર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ

- text


માળીયા (મી.): આજે જાજાસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ મા જગદંબાની આરાધના રૂપે ગરબા મહોત્સવની ઉજવણી કરી હતી. પારંપરિક વેશભૂષા સાથે ગરબા રમવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ભાવેશભાઈ દ્વારા પ્રથમ રાઉન્ડમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

- text

- text