- text
મોરબી : આજરોજ શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા તેમજ મોરબી શહેર યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.
- text
- text