શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરતું શહેર ભાજપ

- text


મોરબી : આજરોજ શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા તેમજ મોરબી શહેર યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.

- text

- text