ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયા(ઉ.વ.૯૦),તે હરખજીભાઈના પત્ની, સ્વ.મનુભાઇના માતાશ્રી, પ્રભાબેનના સાસુ, ઇલા શશીકાંત બારૈયા, રીટા જગદીશ કામરિયા,અંજના અરુણ રંગપરિયા, કોમલ મયુર રંગપરિયાના દાદીનું તા.૧૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે રામજી મંદિર, ઘેટિયાવાસ, ટંકારા ખાતે રાખેલ છે.તેમજ શાંતિ યજ્ઞ હવન બપોરે ૩ વાગ્યે રાખવામાં આવ્યો છે.

- text

- text