મોરબી નિવાસી પિયુષભાઈ દિનેશભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પિયુષભાઈ દિનેશભાઈ અઘારા તે દિનેશભાઈ જેરામભાઈ અઘારાના પુત્ર, તે જગદીશભાઈ, હરિલાલભાઈ, મનુભાઈ તથા મિલનભાઈના ભત્રીજાનું તારીખ 20/8/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/8/2022 ને મંગળવારના રોજ બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન શિવાલિક હોમ્સ બી, ઉમા ટાઉનશીપ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text