મોરબી નિવાસી હસમુખભાઈ મગનભાઇ ગોહેલનું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના હસમુખભાઈ મગનભાઇ ગોહેલ (ઉ.62) તે સ્વ. મગનભાઇ ટપુભાઈ ગોહેલના પુત્ર તથા દિલીપભાઈના નાનાભાઈ તેમજ ધવલભાઈના કાકા તથા ભાનુબેન પ્રવિણભાઈ સોલંકીના ભાઈ તથા દર્શના રાકેશકુમાર ધામેચા,પલ્લવી પિયુષકુમાર સોલંકી,મોનીકા કેતનકુમાર ચૌહાણ અને ખુશ્બુના પિતા તેમજ રાજકોટ વાળા મગનભાઇ લક્ષ્મણભાઈના જમાઈ નું તા.21ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા તા.21 ઓગસ્ટને રવિવારના રોજ બપોરે 3.30 કલાકે તેમના નિવાસસ્થાન કાયાજી પ્લોટ શેરી નં-4 થી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ, મોરબી ખાતે જશે. સદગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી બન્ને સાથે તા.22ને સોમવારના રોજ સાંજે 4થી 4.30 કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

દિલીપભાઈ એમ ઞોહેલ

98258 27646,

જોષનાબેન એચ ગોહેલ

94274 97396,

ધવલભાઈ ડી ગોહેલ

90337 16392,

તુષારભાઈ એમ સોલંકી

99989 74225

- text