- text
મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 33 બિન હથિયારધારી પીઆઈની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલની એસીબીમાં બદલી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ વડોદરા શહેરના પીઆઇ કે. એમ.છાછીયાને મોરબીમાં મુકવામાં આવ્યા છે.
- text