મોરબી-માળિયા વિસ્તારના રામાનંદી સાધુ સમાજની 24મી જુલાઈએ સામાન્ય સભા

- text


મોરબી : આગામી તારીખ 24/7/2022 ના રોજ સવારે 10:30 કલાકે મોરબી માળિયા (મી.) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા રાખવામાં આવી છે. આ સામાન્ય સભામાં જ્ઞાતિ અંગેની અગત્યની ચર્ચા કરવામાં આવશે. જેથી દરેક સભાસદોને હાજરી આપવા યાદીમાં જણાવાયુ છે.

- text

- text