- text
મોરબીઃ મોરબીના નવલખી રોડ પર આવેલી કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને અશાંતધારો લાગુ કરવા લેખિત રજૂઆત કરી છે.
કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કે, આ વિસ્તાર હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી અશાંતધારા લાગુ થાય તે માટે અમોએ અરજી કરેલી છે પરંતુ આ અરજી હજુ સુધી પેન્ડિંગ છે. ત્યારે તાત્કાલિક અમારી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.
- text
- text