મોરબી નિવાસી મહાસુખભાઈ ગીરધરલાલ ઉપાધ્યાયનું અવસાન

- text


મોરબી : મૂળ તલસાણા હાલ મોરબી મહાસુખભાઈ ગીરધરલાલ ઉપાધ્યાય (ઉં. 74) તે મંજુલાબેન(93284 62005)ના પતિ, ધર્મિષ્ઠાબેન, જીજ્ઞાબેન તથા ધવલભાઇ(88498 82008)ના પિતા, બંકિમભાઇ, ધ્રુવભાઈ (અમદાવાદ)ના કાકા, હિમાંશુકુમાર, દિવ્યેશકુમારના સસરા અને પ્રાણજીવન ચકુલાલ (ખરેડા)ના જમાઈનું તારીખ 27/6/2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે 31, મધુવન સોસાયટી, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text