મોરબી : જયંતિલાલ પરસોતમભાઈ ચનિયારાનું અવસાન

- text


 

મોરબી : માણેકવાળા નિવાસી જયંતિલાલ પરસોતમભાઈ ચનિયારા તે હિતેશભાઈના પિતા, તે વશરામભાઈ પરસોતમભાઈ ચનિયારા, નરભેરામભાઈ પરસોતમભાઈ ચનિયારા, જગદીશભાઈ બાબુભાઈ ચનિયારા, કેશવજીભાઇ રેવાભાઈ ચનિયારા તથા નરેશભાઈ બાબુભાઈ ચનિયારાના ભાઈનું તારીખ 24/6/2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27/06/22 ને સોમવારે સવારે 8 થી 11 તેમના નિવાસ સ્થાન મુ. માણેકવાળા ખાતે રાખેલ છે

- text

.

- text