સાદુળકા ગામે તા. 15 જૂન બુધવારે રામામંડળ રમાશે

- text


મોરબી : આગામી તા.15/62022ને બુધવારના રોજ રાત્રે સાદુળકા ગામે જયશ્રી અલખધણી ગુરુધામનું રામામંડળ રમાશે. પ્રમુખ બાબુભાઈ રબારી (99252 58732), જયપાલ ભાઈ (96647 01969) દ્વારા આયોજિત રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.

- text