- text
મોરબી : આગામી તા.15/62022ને બુધવારના રોજ રાત્રે સાદુળકા ગામે જયશ્રી અલખધણી ગુરુધામનું રામામંડળ રમાશે. પ્રમુખ બાબુભાઈ રબારી (99252 58732), જયપાલ ભાઈ (96647 01969) દ્વારા આયોજિત રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.
- text