શિક્ષણક્ષેત્રે ‘રાષ્ટ્રીય પારિતોષિક – 2022’ માટે નામાંકન કરવા ઇચ્છુક શિક્ષકો જોગ

- text


મોરબી : માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા ‘શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક’ યોજના અમલમાં છે. ઉપરોક્ત બાબતે ‘રાષ્ટ્રીય પારિતોષિક – 2022’ માટે સ્વ-નામાંકન કરવા ઇચ્છુક શિક્ષકોએ તા.20/6/2022 સુધીમાં પોતાના નામની નોંધણી MHRDના વેબસાઈટ http://nationalawardstoteachers.education.gov.in પર જરૂરી સુચના અનુસાર ઓનલાઈન દરખાસ્ત કરી શકશે. જેની મોરબી જિલ્લામાં સરકારી/અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના લગત કર્મચારીઓએ નોંધ લેવી. તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text