- text
મોરબી : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૫મી જૂને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા.૫મી જૂને સવારે ૧૦ કલાકે રાજકોટ-મોરબી હાઇવે, હરબટીયાળી ખાતે ઋષિ સ્મૃતિ સ્થળના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦:૩૫ કલાકે ઋષિ જન્મસ્થળ, ટંકારા ખાતે દર્શનાર્થે જશે.
- text