- text
મોરબી : ઠા.બળવંતરાય જાદવજીભાઈ ચંદારાણા (ઉ.વ 77) તે અરવિંદભાઈ ( સુરત), જીતુભાઇ ( ભવાની તેલ), રાજુભાઇ ( માતૃકૃપા ટ્રેડિંગ)ના પિતાશ્રી તથા સ્વ.ઠા. જમનાદાસ પોપટભાઈ કારિયાના જમાઈનું તા. 3ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.6ને સોમવારના રોજ જલારામ મંદિર, અયોઘ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે 4:30થી 5:30 વાગ્યે રાખેલ છે.
- text