મોરબી : કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવેનું અવસાન 

- text


મોરબી : ત્રિવેદી મોઢ બ્રાહ્મણ મોરબી નિવાસી કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવે, તે સ્વ. ગોવિંદરામ રેવાશંકર દવેના પુત્ર, મૌલેશભાઈ કે. દવે અને જાગૃતભાઈ કે. દવેનાં પિતાશ્રી તથા ઋષિભાઈ દવેના દાદાનું તા. 21/05/2022ને સાંજે 5.30 વાગ્યે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 23/05/2022ને સોમવારે શ્રીમાળી બ્રાહ્મણ વાડી ખાતે સાંજે 4.00થી 6.00 કલાકે રાખેલ છે.

- text