મોરબી : રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી યજુર્વેદિ શ્રીમાળી બ્રાહ્મણ રાજેન્દ્ર ભાઈ નગીનદાસ દવે(નિવૃત્ત GEB કર્મચારી),તે ધ્વનિતભાઈ( GEB)ના પિતાશ્રીનું તા.14ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને સોમવારના રોજ સાંજે 5:30 થી 6:30 કલાકે શ્રીમાળી બ્રાહ્મણ ભોજનશાળા,નાનીબજાર ખાતે રાખેલ છે.

- text

- text