મોરબી નિવાસી લીલાબા હનુભા ઝાલાનું અવસાન

- text


 

મોરબી : લીલાબા હનુભા ઝાલા તે ગજુભા, ટેમુભા, વિક્રમસિંહ, સતુભા, અનિરુદ્ધસિંહ, ઘનુભા, દિલુભાના માતા તથા અરવિંદસિંહ, શક્તિસિંહ, હરદેવસિંહ, અરૂણસિંહ, દિગ્વિજયસિંહ, ભગીરથસિંહ, હરીરાજસિંહ, રવિરાજસિંહના દાદીનું તા.14/5/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.16/5/2022ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમજ ઉત્તરક્રિયા તા.26/5/2022ને ગુરૂવારના રોજ ઝાલા ક્ષત્રિય સમાજ વાડી, રામજી મંદિર પાસે, શક્ત સનાળા, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text