બેલા (રં.) : મનજીભાઈ ભાણાભાઈ કાવઠીયાનું અવસાન

- text


મોરબી : બેલા (રં.) નિવાસી મનજીભાઈ ભાણાભાઈ કાવઠીયા (ઉ.વ. 90), તે ભાણાભાઈના પુત્રનું તા. 13ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન ન્યુ પ્લોટ વિસ્તાર ખાતે રાખેલ છે. મો.96019 14864,97123 67535

- text

- text