માનસર ગામે સોમવારે મલાર માતાજીનો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે મલાર માતાજીનો પ્રથમ પાટોત્સવની ઉજવણીનું આયોજન કરેલ છે.જેમાં 17 યજ્ઞકુંડ બનાવામાં આવશે.

- text

મોરબી તાલુકાના માનસર ગામે તા.16ને સોમવારના રોજ રાજપરા પરિવારના કુળદેવી મલાર માતાજીનો પ્રથમ પાટોત્સવની ઉજવણીનું આયોજન કરેલ છે.જેમાં 17 યજ્ઞકુંડ બનાવામાં આવશે.રાજપરા પરિવારના એકાવન નવદંપતિ સાતક બેસશે. તેમજ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ રાખેલ છે. રાજપરા પરિવાર તથા પરિવારના સગા-સંબંધીઓ તથા બેન-દીકરીઓ હાજર રહી પાટોત્સવની શોભા વધારશે.

- text