મોરબી નિવાસી મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા તથા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયાનું અવસાન

- text


 

મોરબી : મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા (ઉંમર વર્ષ 73) તથા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉંમર વર્ષ 70) તે પ્રાગજીભાઈ મોતીભાઈ રવેશિયાના પુત્ર તથા પુત્રવધુ, તે એડવોકેટ પિયુષભાઈ(97125 77000) તથા કપિલભાઈ(91060 82304)ના પિતા તથા માતાનું તા.8/5/2022ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.13/52022ને શુક્રવારે સાંજે 5થી 6:30 કલાક દરમ્યાન દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલી છે.

- text