મોરબી : જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા તથા રિયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રાનું અવસાન

- text


 

મોરબી : સુરેન્દ્રનગર નિવાસી હાલ મોરબી જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉમર વર્ષ 37) તથા રિયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉંમર વર્ષ 2) તે લીલાવંતીબેન તથા ભીખાલાલ બાબુલાલ જોબનપુત્રાના પુત્રવધુ તથા પૌત્ર, તે ઘનશ્યામભાઈના પત્ની તથા પુત્ર, તે સુધાબેન તથા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયાના પુત્રી તથા ભાણેજ, તે એડવોકેટ પિયુષભાઈ(97125 77000) તથા કપિલભાઈ(91060 82304)ના બહેન તથા ભાણેજનું તા.8/5/2022ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા13/5/2022ને શુક્રવારે સાંજે 5 થી 6:30 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, પાછળના ગેટથી પ્રવેશ, બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text