બેન્ક તથા પેઢીમાં ગીરવે મુકેલા સોનાના દાગીના છોડાવવા છે ? તો ક્રિષ્ના ગોલ્ડ બાયર છે ને…

- text


.

હરાજીમાં રહેલુ ગોલ્ડ પણ છોડાવી અપાશે : બજાર ભાવે જ સોનાની ખરીદી કરી આપની ચિંતા દૂર કરશે વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બેન્ક તથા પેઢીમાં ગીરવે મુકેલા સોનાના દાગીના છોડાવવા છે? તો મોરબીની વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી ક્રિષ્ના ગોલ્ડ બાયર આપની ચિંતા ખૂબ સરળતાથી દુર કરશે. આવી સમસ્યા ધરાવતા વ્યક્તિ આજે જ સંપર્ક કરો.

- text

કોઈ વ્યક્તિએ બેંક કે પેઢી પાસે સોનુ ગીરવે મૂકીને લોન લીધી હોય અને લોનના હપ્તા ચુકવવામાં નિષ્ફળ ગયા હોય, તેવા કિસ્સામાં સોનુ બેંક કે પેઢી દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. બાદમાં આ સોનાની ઓછા ભાવે હરાજી કરી દેવામાં આવે છે. અથવા બીજે ક્યાંક ઓછા ભાવે વેચી દેવામાં આવે છે. આવા કિસ્સામાં સોનું બજાર ભાવથી નીચે વેચાઈ તો લોન લેનાર વ્યક્તિને નુકસાન જાય છે. પણ મોરબીમાં કાર્યરત ક્રિષ્ના ગોલ્ડ બાયર આવા સોનાને બજાર ભાવે ખરીદી આ સમસ્યામાંથી છુટકારો અપાવી દયે છે. તો આજે જ ક્રિષ્ના ગોલ્ડ બાયર મો.નં. 8141908985નો સંપર્ક કરો.

- text